Jai Swaminarayan
JAI SWAMINARAYAN
મોટા સાધુના સમાગમથી વિષય ટળી ગયા છે તો પણ નથી ટળ્યા જેવું જણાય છે.......... તેનું કારણ એ છે જે તરવાર્ય (તલવાર) માં મરિયાં લાગ્યાં હોય( થોડોક કાટ જેવું) તો સરાણે ( સહેજ ઘસવાથી) ચડાવ્યેથી મટી જાય પણ બહુ કાટ લાગીને માંહી સાર ( કાણા) પડી ગયા હોય તો મટે નહિ. તે ક્યારે મટે?????.................. તો તેને ગાળીને ફરી તરવાર્ય કરે ત્યારે મટે.......
............ તેમ આ જીવમાં વિષયના સાર પડી ગયા છે તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થાશે એટલે ટળી જાશે............
-------------------------------------
અક્ષર વાતો-૫/૧૯
પ્રગટ બ્રહ્મ પુરુષ સાથે અંતર જોડીને જ બ્રહ્મરૂપ થવાય............અને બ્રહ્મરૂપ થયા સિવાય દોષ-વિષય થી સંપૂર્ણ મુક્તિ જ નથી........એટલે જ સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ડંકાની ચોટે કહે છે કે....
" આપણે તો એક અક્ષર રૂપ થવું.....અને પુરુષોત્તમ ની ભક્તિ કરવી" એજ ધ્યેય...!!!
.........સર્વ ને જય સ્વામિનારાયણ.........
No comments:
Post a Comment