Saturday, 16 April 2016

Jai Swaminarayan

                                JAI SWAMINARAYAN

પંચ મહાપાપનો કરનારો હોય તેનું પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં કહ્યું નથી તો પણ આ સભાનાં દર્શન કરે તો તેનાં પાપ ટળી જાય; કેમ જે, આ સભામાં ભગવાન છે, સાધુ છે, સર્વે છે......................
પુરુષોત્તમ ભેળા અક્ષર મૂર્તિમાન આવ્યા છે પણ ઓળખાતા નથી........... ને આ સભામાં કહીએ તો મનાય નહિ. માટે મોઢે કહેવાની રીત નથી ને તેના ભક્તના કહેવાથી નિશ્ચય થાય છે.................
------------------------
અક્ષર વાતો- ૫/૩૧-૩૨
બસ આટલું જ સમજવાનું છે..........જ્યાં સત્પુરુષ છે....ત્યાં જ શ્રીજી છે......!!
ગઢડા પ્રથમ-૭૧-મુજબ- શ્રીજી એમની સાથે જ એમના ધામ-અક્ષરધામ, મુકતો અને પાર્ષદો સહીત જ પધારે છે.......જરૂર છે - એ બ્રહ્મસત્ય ને સમજવાની.....ઓળખવાની......દ્રઢ કરવાની.....
સુપ્રભાતમ........સર્વને જય સ્વામીનારાયણ.......

No comments:

Post a Comment