JAI SWAMINARAYAN
જાગૃતિનાપ્રહરી
અલ્પાહાર વખતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સામયિક 'સ્વામિનાનારાયણપ્રકાશ'નું વાંચન થતું હતું. એમાં ઇન્ટરનેટ વિશે લખાયેલા લેખનું મથાળું વંચાયું. 'ઇન્ટરનેટની ભયંકરતા' સાંભળી સ્વામીશ્રી ઝીણી આંખ કરી કટાક્ષ કરતાં કહે, 'એમ ? ભયંકરતા હતી તો ઇન્ટરનેટ શું કરવા શોધ્યું? લોકો ભયંકરતા સમજે છે છતાં બનાવે છે! ટી.વી. બનાવતાં વિચાર ન કર્યો. આ ટી.વી. કરતાં હજારગણું ભયંકર છે. વ્યસનમાત્ર ખરાબ છે, પરંતુ પહેલેથી વિચાર કરતા નથી ને પછી...'
'...પછીપ્રતિબંધ મૂકવાનો વિચાર કરે છે.' એક સાધુએ વાક્ય પૂરું કર્યું.
સ્વામીશ્રી આક્રોશ ઠાલવતાં કહે,પ્રતિબંધ મૂક્યે શું થાય? પહેલેથી જ બંધ કરવું જોઈએ ને !' (તા. ૯-૬-૯૯, મુંબઈ)
અલ્પાહાર વખતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સામયિક 'સ્વામિનાનારાયણપ્રકાશ'નું વાંચન થતું હતું. એમાં ઇન્ટરનેટ વિશે લખાયેલા લેખનું મથાળું વંચાયું. 'ઇન્ટરનેટની ભયંકરતા' સાંભળી સ્વામીશ્રી ઝીણી આંખ કરી કટાક્ષ કરતાં કહે, 'એમ ? ભયંકરતા હતી તો ઇન્ટરનેટ શું કરવા શોધ્યું? લોકો ભયંકરતા સમજે છે છતાં બનાવે છે! ટી.વી. બનાવતાં વિચાર ન કર્યો. આ ટી.વી. કરતાં હજારગણું ભયંકર છે. વ્યસનમાત્ર ખરાબ છે, પરંતુ પહેલેથી વિચાર કરતા નથી ને પછી...'
'...પછીપ્રતિબંધ મૂકવાનો વિચાર કરે છે.' એક સાધુએ વાક્ય પૂરું કર્યું.
સ્વામીશ્રી આક્રોશ ઠાલવતાં કહે,પ્રતિબંધ મૂક્યે શું થાય? પહેલેથી જ બંધ કરવું જોઈએ ને !' (તા. ૯-૬-૯૯, મુંબઈ)
No comments:
Post a Comment