JAI SWAMINARAYAN
...પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
“જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહીં.........
......જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઇષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિષે જે કોઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દ્રષ્ટિમાં આવે જ નહીં...........
.....ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય અને જે માહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું............ માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું માહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો.............. અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો.”
--------------------
ઇતિ વચનામૃતમ- કારીયાણી ૯
યોગીબાપા ના અનેક પ્રસંગો છે કે જેમાં યોગીબાપા એ પોતાનું ગુણાતીત પણું દર્શાવતા- ભક્તો ને શીખવાડ્યું કે- મોટા પુરુષ ના સંગ માં આવેલા....જીવમાત્ર નો પણ મહિમા કેવો સમજવો.....અરે....એ ભક્તો ની વસ્તુઓ પણ દંડવત ને પાત્ર છે એ મ સમજતા..અને સમજાવતા......! પુ.મહંત સ્વામી ને એમણે -ગોંડલ જતી બસ ને દંડવત કરવાની આજ્ઞા કરેલી......!!!!
આમ, આ ભક્તિ નો માર્ગ અનેરો છે.....અદ્ભુત છે......અહી તો જે માન મૂકી ને આવે છે એને જ પ્રવેશ મળે છે......વાત વાત માં રિસાઈ જવું.....આંટી પડી જવી...હરિભક્ત ના અવગુણ લેવા.....એ બધું જ શ્રીજી ને સહેજ પણ ગમતું નથી....આથી જ કહે છે કે- સત્સંગી હોય અને જો...ભગવાન ના ભક્ત સાથે જે વૈર બાંધે તો એ પણ - અડધો વિમુખ છે...!!!!
આમ, ભગવાન ના ભક્ત નો મહિમા સમજવો- એટલે કે સ્વયમ શ્રીજી નો મહિમા સમજવો....અને જે એમ સમજે એ જ સત્સંગી..!
ચાલો- આપણે પુરા..સાંગોપાંગ સત્સંગી બનીએ.....! સત્પુરુષ અને શ્રીજી ને રાજી કરીએ....
શુભ રાત્રી.......સર્વે ને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ........સર્વે રાજી રહેજો.......!
“જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહીં.........
......જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઇષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિષે જે કોઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દ્રષ્ટિમાં આવે જ નહીં...........
.....ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય અને જે માહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું............ માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું માહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો.............. અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો.”
--------------------
ઇતિ વચનામૃતમ- કારીયાણી ૯
યોગીબાપા ના અનેક પ્રસંગો છે કે જેમાં યોગીબાપા એ પોતાનું ગુણાતીત પણું દર્શાવતા- ભક્તો ને શીખવાડ્યું કે- મોટા પુરુષ ના સંગ માં આવેલા....જીવમાત્ર નો પણ મહિમા કેવો સમજવો.....અરે....એ ભક્તો ની વસ્તુઓ પણ દંડવત ને પાત્ર છે એ મ સમજતા..અને સમજાવતા......! પુ.મહંત સ્વામી ને એમણે -ગોંડલ જતી બસ ને દંડવત કરવાની આજ્ઞા કરેલી......!!!!
આમ, આ ભક્તિ નો માર્ગ અનેરો છે.....અદ્ભુત છે......અહી તો જે માન મૂકી ને આવે છે એને જ પ્રવેશ મળે છે......વાત વાત માં રિસાઈ જવું.....આંટી પડી જવી...હરિભક્ત ના અવગુણ લેવા.....એ બધું જ શ્રીજી ને સહેજ પણ ગમતું નથી....આથી જ કહે છે કે- સત્સંગી હોય અને જો...ભગવાન ના ભક્ત સાથે જે વૈર બાંધે તો એ પણ - અડધો વિમુખ છે...!!!!
આમ, ભગવાન ના ભક્ત નો મહિમા સમજવો- એટલે કે સ્વયમ શ્રીજી નો મહિમા સમજવો....અને જે એમ સમજે એ જ સત્સંગી..!
ચાલો- આપણે પુરા..સાંગોપાંગ સત્સંગી બનીએ.....! સત્પુરુષ અને શ્રીજી ને રાજી કરીએ....
શુભ રાત્રી.......સર્વે ને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ........સર્વે રાજી રહેજો.......!
No comments:
Post a Comment