Saturday, 16 April 2016

Jai Swaminarayan

                             JAI SWAMINARAYAN


સંગ કરવામાં ને સત્સંગ કરનારામાં પણ બહુ ભેદ છે, કેમ જે, મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો ને ગૃહસ્થે પણ કર્યો, પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે ને સમાગમ કરવો ને ભેળું રહેવું તેમાં પણ ઘણો ફેર છે. જેમ ગાયના આઉમાં ઇતરડી રહે છે પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી ને વાછરું છે તે છેટે રહે છે તો પણ તેને દૂધનો સ્વાદ આવે છે.

                                                              By-Jai Swaminarayan

No comments:

Post a Comment