Jai Swaminarayan
ભગવાનનું તથા આ સાધુનું જેને જ્ઞાન થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી................. તે તો આંહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠો છે...........
...... માટે પાંચ માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી, તે તો સામર્થી પ્રમાણે વર્તવું, પણ ભગવાન ને આ સાધુ બેને જ જીવમાં રાખવા.............ને આપણે સાધનને બળે મોટાઈ નથી પણ ઉપાસનાના બળથી મોટાઈ છે......."
------------------------
અક્ષર વાતો-૫/૨૧
સર્વોપરી સત્સંગ......સર્વોપરી સિધ્ધાંત....સર્વોપરી સત્પુરુષ....અને સર્વોપરી શ્રીજી મળ્યા એટલે જીવ છતે દેહે જ અક્ષરધામ માં બેઠો છે.....!!
એમ મહિમા સહીત જ્ઞાન સમજાય એટલે સમજવું કે કલ્યાણ પાકું...! અક્ષરધામ પાકું...!
જય સ્વામિનારાયણ.......સર્વને સાષ્ટાંગ દંડવત સહીત સુપ્રભાતમ..........
...... માટે પાંચ માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી, તે તો સામર્થી પ્રમાણે વર્તવું, પણ ભગવાન ને આ સાધુ બેને જ જીવમાં રાખવા.............ને આપણે સાધનને બળે મોટાઈ નથી પણ ઉપાસનાના બળથી મોટાઈ છે......."
------------------------
અક્ષર વાતો-૫/૨૧
સર્વોપરી સત્સંગ......સર્વોપરી સિધ્ધાંત....સર્વોપરી સત્પુરુષ....અને સર્વોપરી શ્રીજી મળ્યા એટલે જીવ છતે દેહે જ અક્ષરધામ માં બેઠો છે.....!!
એમ મહિમા સહીત જ્ઞાન સમજાય એટલે સમજવું કે કલ્યાણ પાકું...! અક્ષરધામ પાકું...!
જય સ્વામિનારાયણ.......સર્વને સાષ્ટાંગ દંડવત સહીત સુપ્રભાતમ..........
No comments:
Post a Comment