Saturday, 16 April 2016

Jai Swaminarayan

                        Jai Swaminarayan


ભગવાનનું તથા આ સાધુનું જેને જ્ઞાન થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી................. તે તો આંહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠો છે...........
...... માટે પાંચ માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી, તે તો સામર્થી પ્રમાણે વર્તવું, પણ ભગવાન ને આ સાધુ બેને જ જીવમાં રાખવા.............ને આપણે સાધનને બળે મોટાઈ નથી પણ ઉપાસનાના બળથી મોટાઈ છે......."
------------------------
અક્ષર વાતો-૫/૨૧
સર્વોપરી સત્સંગ......સર્વોપરી સિધ્ધાંત....સર્વોપરી સત્પુરુષ....અને સર્વોપરી શ્રીજી મળ્યા એટલે જીવ છતે દેહે જ અક્ષરધામ માં બેઠો છે.....!!
એમ મહિમા સહીત જ્ઞાન સમજાય એટલે સમજવું કે કલ્યાણ પાકું...! અક્ષરધામ પાકું...!
જય સ્વામિનારાયણ.......સર્વને સાષ્ટાંગ દંડવત સહીત સુપ્રભાતમ..........

No comments:

Post a Comment